
ઉચ્ચન્યાયાલયના નિણૅય અનુસાર કેસનો નિકાલ કરવા બાબત
(૧) કોઇ પ્રશ્ન એ પ્રમાણે નિણૅયાથૅ મોકલવામાં આવે ત્યારે ઉચ્ચન્યાયાલયે તેના વિષે પોતાને યોગ્ય લાગે તે હુકમ કરવો જોઇશે અને તે પ્રશ્ન નિણૅયાથૅ મોકલનાર ન્યાયાલયને તે હુકમની નકલ મોકલાવવી જોઇશે અને તેણે સદરહુ હુકમ અનુસાર તે કેસનો નિકાલ કરવો જોઇશે.
(૨) આ રીતે નિણૅયાથૅ મોકલાવેલ પ્રશ્નની કાયૅવાહીનો ખચૅ કોણે આપવો તે વિશે ઉચ્ચ ન્યાયાલય આદેશ આપી શકશે.
Copyright©2023 - HelpLaw